લોકસભા ચૂંટણી 2024 જાહેરાત અપડેટ

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બપોરે 3 વાગ્યે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. માહિતી છે કે, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને … Read more

ગુજરાત પોલીસમાં 12472 જગ્યા માટે ભરતીની જાહેરાત 2024 જાણો સંપૂર્ણ વિગત

પોલીસ ભરતી 2024| LRD ભરતી 2024 | પોલીસ ભરતી સિલેબસ| SRP ભરતી નોટીફિકેશ | પોલીસ ભરતી ઓનલાઈન એપ્લાય | રાજ્યમાં પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેમાં આજે રાજ્ય સરકાર એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં સૌથી મોટી ભરતી જાહેર … Read more

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો 2024

ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો |પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર | ગુજરાત પોલીસ ભરતી નવો સિલેબસ | Gujarat police bharti 2024 new syllabus  ગુજરાત ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ જાહેર. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા LRD લોકરક્ષક દળની આવનાર ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટા પાયે લોકરક્ષક ભરતી … Read more

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ (PSE-SSE) પરીક્ષા જાહેરનામું 2024 @sebexam.org

 પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ (PSE-SSE) પરીક્ષા જાહેરનામું 2024 | PSE પરીક્ષા પરીક્ષા ફી |SSE પરીક્ષા ફી | PSE પરીક્ષા અભ્યાસક્રમ | SSE પરીક્ષા અભ્યાસક્રમ શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા.૦૯-૧૧-૧૯૮૪ના ઠારાવ ક્રમાંક: એસ.સી.એચ, ૧૦૮૯૮ ૪૪૯ અન્વયે તા:૧૬/૦૭/૨૦૨૨ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક માધ્યમિક … Read more

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા લાઈવ અપડેટ |

 22 જાન્યુઆરી ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ :અયોધ્યામાં શ્રીરામના પ્રાણપ્રતિષ્ઠા માટેના સમારોહનો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રોશનીના જગમાટ વચ્ચે મંદિર પ્રાંગણ સજાવાયું છે, પરિસર તૈયાર છે, 140 કરોડ ભારતીયોની નજર અયોધ્યા પર છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા કરાશે, ભગવાન મંદિરમાં બિરાજમાન થશે. જોકે આ સમારોહ પહેલા આવતીકાલથી અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોનો શુભારંભ થશે. … Read more

વનરક્ષક અભ્યાસક્રમ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

વન રક્ષક વર્ગ :3 ગુજરાત રાજ્ય વન ખાતા ના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના નેજા હેઠળની અલગ અલગ જીલ્લાઓ માં આવેલ કચેરીઓ ખાતે જીલ્લા દીઠ વન રક્ષક વર્ગ :૩ ની ખાલી જગ્યા માટે નિમણૂંક કરવા GSSSB દ્વારા લેવાનાર પરીક્ષા ફેબ્રુઆરી 2024 માં લેવાનું મંડળની વિચારણા હેઠળ છે . વન રક્ષક … Read more

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતી| CCE આન્સર કી | CCE રિઝલ્ટ

તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર … Read more

2024 માં ભારતીય ક્રિકેટ ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ

આ ટીમો સામે સીરિઝ રમશે ભારતીય ટીમ ફેબ્રુઆરી 2024માં આવો રહેશે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમફેબ્રુઆરી 2024માં ભારતીય ટીમના કાર્યક્રમની વાત કરીએ તો તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો 2થી 6 ફેબ્રુઆરી વિશાખાપટ્ટનમમાં રમવાનો છે. ત્યારબાદ સિરીઝની ત્રીજી ટેસ્ટ 15થી 19 ફેબ્રુઆરી રાજકોટમાં રમાશે, જ્યારે આ મહિનાના અંતમાં ભારતીય ટીમ 23થી 27 ફેબ્રુઆરી વચ્ચે … Read more

વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી

 વિશ્વકર્મા યોજના ગુજરાત 2024-25, ઓનલાઈન અરજી,ફોર્મ, પાત્રતા, લાભાર્થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હસ્ત કારીગીરો માટે શરૂ કરાઇ છે. આ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર કારીગરોને આપવામાં આવતી લોન પર 8 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના હેઠળ કારગર 3 લાખ રૂપિયા સુધીની … Read more

દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો છે મોટો પ્રોજેક્ટ જુઓ વિસ્તારથી

 દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો છે મોટો પ્રોજેક્ટ જુઓ વિસ્તારથી ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી વિશે લોકોમાં ઘણી વાર્તાઓ છે. આ બધી વાર્તાઓમાં એક વાત સમાન છે અને તે એ છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું, જેના અવશેષો હજુ પણ જોવા મળે છે. દરિયામાં ડૂબેલા … Read more